‘બાબરી ઢાંચો કયામત સુધી પણ નહીં બને’, બારાબંકીમાં CM યોગીનું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ...
સસ્પેન્ડેડ TMC નેતા હુમાયું કબીરે નવી પાર્ટી જનતા ઉન્નયન પાર્ટીનું એલાન કર્યું
બાબરી મસ્જિદની ઈંટોને લઈને અગાઉ ચર્ચામાં આવેલા અને તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયું કબીરે હવે પોતાની નવી રાજકીય પાર્ટી બનાવીને બંગાળની રાજનીતિમાં ખુલ્લો પડ?...
બાબરી મસ્જિદનાં નામે બંગાળમાં એકઠા થવાના છે સેંકડો મુસ્લિમો, 3 લાખ લોકો ભેગા કરવાનો હુમાયુંનો દાવો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની તર્જ પર બનનારી નવી મસ્જિદના શિલાન્યાસને લઈને પ્રદર્શન અને તણાવની સ્થિતિ રચાઈ છે. શનિવારે (6 ડિસેમ્બર 2025) આ કાર્યક્રમ TMCમાંથી સસ્પેન્ડ થયેલા ધારા...
બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ
તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને...