માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે લોકભારતી સણોસરામાં બાલવાડી શિબિર પ્રારંભ
લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે. ...
સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર યોજાશે બાલવાડી શિબિર
બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર બાલવાડી શિબિર યોજાશે. લોકભારતી અધ્યાપન મંદિરમાં થયેલ આયોજન મુજબ આગામ...