ઈરાન-અમેરિકા તણાવની અસર : શેરબજારમાં કડાકો, ક્રૂડ ઓઈલમાં ઉછાળો
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે. સંભવિત યુદ્ધની આશંકાઓ વચ્ચે વિશ્વભરમાં ઈંધણ સંકટ ઊભું થવાનું જોખમ વધી ગયું છે. તેની સીધી અસર ભારત સહિત અ?...
ભારત સરકારનો મોટો નિર્ણય : ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ
ભારત સરકારે સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા અને વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. Directorate General of Foreign Trade (DGFT) દ્વારા 13 મે 2026ના રોજ જાહેર કરવામ?...
અમૂલ દૂધના ભાવમાં વધારો : GCMMFએ પ્રતિ લિટર ₹2 વધારો કર્યો, 14 મે 2026થી દેશભરમાં અમલ
ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા GCMMF (Amul)એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમત મુજબ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં 14 મે 2026થી લાગુ થશ?...
ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત
ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રો?...