પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 22 અરબ દેશના વિદેશપ્રધાનની બેઠક, ભારત બનશે કૂટનીતિક કેન્દ્ર
આગામી 30–31 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે ભારત બીજી ભારત–આરબ વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઉચ્ચસ્તરીય પરિષદમાં આરબ લીગના લગભગ 22 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો હાજર રહે તેવ...
ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી દિવસેને દિવસે વધુ ચુસ્ત અને વ્યાપક બની રહી છે. રાજ્ય સરકારે અને પોલીસ તંત્રએ નશીલા પદાર્થોની દાણચોરી અટકાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધર્યો છે, ખાસ કરીને મહત્...
ભારત પહોંચતા જ ઈમોશનલ થઈ મુસ્લિમ મહિલા, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે. આ દરમિયાન, ભારત ઈરાનથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી રહ્યું છે. ભાર?...
‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમાય છે. ઈરાને યુદ્ધને કારણે પોતાનું એરસ્પેસ બ?...
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
માઇક્રોનેશિયામાં સમુદ્રની મધ્યમાં સ્થિત પલાઉ નામનો એક નાનો દેશ હવે ભારતીય નાગરિકોને 30 દિવસ માટે વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપી રહ્યો છે. આ નિર્ણય પ્રવાસન વધારવા અને ભારત સાથેના સંબંધ?...
વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ
જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ફિલિપાઇન્સમાં ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી ની જાહેરાત કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં ભારતીય પ્રવાસ?...
UAEએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વીઝા ઑન અરાઇવલ પર મોટી જાહેરાત, ભારતીયોને ફાયદો
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...