કોચીમાં ડોક થયેલા યુદ્ધજહાજ IRIS Lavanમાંથી 183 ઈરાની નાવિકોને વતન પરત મોકલશે ભારત
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને દરિયાઈ સંઘર્ષની વચ્ચે ભારતે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને ઈરાની નૌકાદળના યુદ્ધજહાજ IRIS Lavanને કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી હતી. આ જહાજ પર સવાર કુલ ...
1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે દેશમાં દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં તેની 5 દાયકાની પ્રતિબદ્ધ સેવાઓની યાદ કરાવે છે. 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સ્થાપિત થયેલ...
હલ્દિયામાં ભારતીય નૌસેનાનું નવું બેઝ તૈયાર, ચીન અને બાંગ્લાદેશ પર રહેશે કડક નજર
ભારતીય નૌકાદળે ઉત્તર બંગાળના હલ્દિયામાં દરિયાઈ સુરક્ષા અને દેખરેખ વધારવા માટે નવો નૌકાદળ મથક સ્થાપવાનું પ્રારંભ કર્યું છે. આ મથક કોઈ મોટું કમાન્ડ સેન્ટર નહીં હોય, પરંતુ એક ઝડપથી કાર્ય કરવા...
ચક્રવાત દિતવાહ દરમિયાન સહાય બદલ શ્રીલંકાએ ભારતીય વોરશિપને આપ્યું સન્માન
નવેમ્બર 2025માં આવેલા ભયંકર ચક્રવાત દિતાવાહ બાદ રાહત અને બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ભારતીય નૌકાદળ સહિત વિવિધ દેશોના કુલ આઠ યુદ્ધ જહાજોને શ્રીલંકા સરકારે સન્માનિત કર્યા છે. આ ?...
અમિતાભ બચ્ચને નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી, ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું- ‘મને ગર્વ છે’
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી હતી અને એ જહાજ પર આખો દિવસ વિતાવીને પોતાનો અત્યંત ગૌરવભર્યો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણ...