વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
INS અરિદમન નૌસેનામાં સામેલ : ભારતની સમુદ્રી શક્તિમાં ઐતિહાસિક વધારો, ન્યુક્લિયર ટ્રાયડ વધુ મજબૂત
ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવ...
ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ
ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અ?...
ભારતીય નેવીને એક જ દિવસે મળ્યા 3 ઘાતક જહાજો, હિંદ મહાસાગરમાં વધશે ભારતની દરિયાઈ શક્તિ
હિંદ મહાસાગર ક્ષેત્રમાં Chinaની વધતી સક્રિયતા વચ્ચે ભારતીય નેવીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) દ્વારા એક જ દિવસે ત્રણ અદ્યતન જહાજો ભારતીય નેવીને સ?...
INS દુનાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ : સ્વદેશી શક્તિનું પ્રતિક, અદ્યતન યુદ્ધ જહાજની મોટી સિદ્ધિ
ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે INS Dunagiri ને 30 માર્ચ 2026ના રોજ કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) ખાતે સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ નીલગિરી વર્ગ (પ્રો?...
ભારત માટે રાહત : તિરંગા સાથે બે LPG જહાજોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કર્યું
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટી રાહતની ખબર સામે આવી છે. ઈરાનએ ભારત માટે સમુદ્રી માર્ગ ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ભારતીય એલપીજી (LPG) જ...
1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે દેશમાં દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં તેની 5 દાયકાની પ્રતિબદ્ધ સેવાઓની યાદ કરાવે છે. 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સ્થાપિત થયેલ...
હલ્દિયામાં ભારતીય નૌસેનાનું નવું બેઝ તૈયાર, ચીન અને બાંગ્લાદેશ પર રહેશે કડક નજર
ભારતીય નૌકાદળે ઉત્તર બંગાળના હલ્દિયામાં દરિયાઈ સુરક્ષા અને દેખરેખ વધારવા માટે નવો નૌકાદળ મથક સ્થાપવાનું પ્રારંભ કર્યું છે. આ મથક કોઈ મોટું કમાન્ડ સેન્ટર નહીં હોય, પરંતુ એક ઝડપથી કાર્ય કરવા...
ચક્રવાત દિતવાહ દરમિયાન સહાય બદલ શ્રીલંકાએ ભારતીય વોરશિપને આપ્યું સન્માન
નવેમ્બર 2025માં આવેલા ભયંકર ચક્રવાત દિતાવાહ બાદ રાહત અને બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ભારતીય નૌકાદળ સહિત વિવિધ દેશોના કુલ આઠ યુદ્ધ જહાજોને શ્રીલંકા સરકારે સન્માનિત કર્યા છે. આ ?...
સેના અને નૌકાદળને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે કરી ₹4,666 કરોડની મેગા ડીલ
ભારતીય સંરક્ષણ મંત્રાલયે દેશની સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાઓને વધુ આધુનિક, અસરકારક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા કુલ ₹4,666 કરોડના બે મોટા સં...