ભારતીય રેલ્વેનો રેકોર્ડ વિકાસ : 2026 સુધી 99.6% વિદ્યુતીકરણ, 7.41 અબજ મુસાફરોનું પરિવહન અને ₹80,000 કરોડ આવકનો અંદાજ
ભારતીય રેલ્વે (Indian Railways)એ 2025-26 નાણાકીય વર્ષ માટે મહત્વપૂર્ણ પ્રગતિ અને વિકાસના આંકડા જાહેર કર્યા છે. સરકારના નિવેદન મુજબ રેલવે નેટવર્કમાં ઝડપી આધુનિકીકરણ સાથે મુસાફરો અને માલવાહક પરિવહનમાં નો?...
IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે ...
રેલ્વેનો મોટો ડિજિટલ બદલાવ : 1 માર્ચથી UTS on Mobile બંધ થશે, હવે RailOne ફરજિયાત
ભારતીય રેલ્વે દ્વારા ડિજિટલ સેવાઓમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી UTS on Mobile એપ હવે બંધ થવા જઈ રહી છે. રેલ્વેના નવા નિર્ણય મુજબ 1 માર્ચ 2026થી UTS એપ સંપૂર્ણપણે બંધ ?...
સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેના કારણે કરોડો મુસાફરો માટે તેમની IRCTC પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત બની ગઈ છે. જો તમારું IRCTC એકાઉન્ટ હજુ સુધી આધાર કાર્ડ સાથ...
રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા
રેલવે વિભાગ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ફેરફારો કરતો રહે છે. આમાં રેલવે સ્ટેશનો પર સુવિધાઓમાં વધારો અને ટ્રેનોના સામાન્ય અને સ્લીપર કોચમાં સુવિધાઓમાં વધારો શામેલ છે. આ ક્?...
ગુજરાતને મળશે વંદેભારત સહિત આ 2 એક્સપ્રેસ ટ્રેન, ટિકિટની કિંમત,ટાઇમિંગ સહિત જાણો ડિટેલ
26 મે, સોમવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી છે. આ નવી ટ્રેનો અને અન્ય ખાસ ટ્રેન સેવાઓ વિશે મુખ્ય માહિતી નીચે આપેલી છ...
એન્જિનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે ભારતીય રેલવે, લોકો પાઇલટ્સને મળશે પહેલીવાર આ સુવિધા
તાજેતરમાં જ ભારતીય રેલ્વેએ ડ્યુટી દરમિયાન બાથરૂમ માટેના અડધા કલાકની બ્રેકની લોકો પાઇલટ્સની માંગને નકારી કાઢી હતી. પરંતુ હવે રેલવે લોકો પાઇલટ્સની સુવિધા માટે ટ્રેનના એન્જિનમાં મોટા ફેરફા?...
સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ
સ્ટારલિંકે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીએ સરકારના ડેટા લોકલાઇઝેશન અને સુરક્ષા નિયમોને પૂર્ણ કરવા માટે સંમત થઈ છે. સૂત્રોના જણ?...
શું ભારતીય રેલ્વેના નિયમો 1 માર્ચથી બદલાશે ? વેઇટિંગ ટિકિટ અંગે અધિકારીઓએ મોટી અપડેટ આપી
રેલ્વે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે 1 માર્ચ, 2025 થી રેલ મુસાફરીના નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો પહેલાથી અમલમાં હતા તે ચાલુ રહેશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ આ નિયમ?...