ગુજરાતના દેવનીમોરીના બુદ્ધ અવશેષો શ્રીલંકા પહોંચ્યા, બૌદ્ધ જગતમાં આનંદની લાગણી
ભારત અને શ્રીલંકા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ ઉમેરાઈ છે. ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્ત્વ સ્થળ દેવની...
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, નવી ટીમને તક મળશે
બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે 2026 ના T20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. છેલ્લા કેટલ?...
ચક્રવાત દિતવાહ દરમિયાન સહાય બદલ શ્રીલંકાએ ભારતીય વોરશિપને આપ્યું સન્માન
નવેમ્બર 2025માં આવેલા ભયંકર ચક્રવાત દિતાવાહ બાદ રાહત અને બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ભારતીય નૌકાદળ સહિત વિવિધ દેશોના કુલ આઠ યુદ્ધ જહાજોને શ્રીલંકા સરકારે સન્માનિત કર્યા છે. આ ?...
T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં ...
શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મુસાફરો ભરેલી બસ, 9 મહિલા સહિત 15ના મોત
શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં બનેલી એક ભયાનક બસ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 9 મહિલ...
ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે
ભારતની અગ્રણી સંરક્ષણ શિપબિલ્ડિંગ કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડ પીએલસી (CDPLC)માં નિયંત્રણ ભાગીદારી મેળવવાનો કરાર માત્ર એક વેપારિક સોદો નથી, પરંત...
ભારત અને શ્રીલંકાની મિત્રતા મજબૂત થઇ, સંરક્ષણ-માહિતી-ટેકનોલોજી સહિત 7 કરારો પર લાગી મહોર
PM નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા. બંને દેશો વચ્ચે 7 કરારો પર હસ્તાક્ષર થયા. PM મોદી-દિસાનાયકેની હાજરીમાં કરા?...