બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામેની હિંસા સતત ગંભીર સ્વરૂપ લેતી જઈ રહી છે. તાજેતરમાં મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગચંપી કરી હોવાના આરોપો લાગ્યા ?...
2027 સુધી હિંદુ-મુસ્લિમ વસ્તી સમાન થવાની શક્યતા, સીએમ હિમંતાની ચિંતા
બાંગ્લાદેશમાં વધતી અરાજકતા અને તેની વચ્ચે ભારતની સુરક્ષાને લઈને ઉભી થયેલી ચિંતાઓના સંદર્ભમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. ?...
બાંગ્લાદેશમાં હિંસક ભીડના ત્રાસ વચ્ચે ભારતને બે વિઝા સેન્ટરને બંધ કરવાની ફરજ પડી
બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે રાજશાહી અને ખુલના સ્થિત ભારતીય વીઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. IVACની વેબસાઇટ પર જાહેર કરાયેલી ન...
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈકમિશન મોહમ્મદ રિયાઝને તાત્કાલિક દિલ્હી સમન કર્યા
બાંગ્લાદેશમાં વચગાળાની મુહમ્મદ યુનુસ સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નોંધપાત્ર તણાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશના કેટલાક નેતાઓ ભારત વિરોધી અને ?...