NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો
શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) વિષયક પ્રકરણ ઉમેરવામાં આવ્યું ?...
હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર : રાજનેતાઓએ બંધારણીય મૂલ્યો અને ભાઇચારાને પ્રાથમિકતા આપવી જોઈએ
દેશમાં રાજકીય નેતાઓ દ્વારા અપાતી હેટ સ્પીચને લઈને દાખલ થયેલી જાહેર હિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટએ જણાવ્યું કે રાજકીય પક્ષો અને રાજનેતાઓએ ચૂંટણી દરમિયાન ભ?...
UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્
સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમો પર કેસની સુનાવણી કરતી વખતે એક મુખ્ય વચગાળાનો આદેશ જારી કરીને તેમને સ્ટે આપ્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જ્યોમાલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું...
UGCના ભેદભાવ વિરોધી નવા નિયમોને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
UGCના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ દૂર કરવા માટે લાવવામાં આવેલા નવા નિયમોને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. આ નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે હવે સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે. બુધ?...
શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી
સુપ્રીમ કોર્ટમાં હાલ વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પંચ (ECI)ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. SIR માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સમા?...
સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના ?...