સુરત : મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન નહીં થાય, સમાજના વિરોધ બાદ યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી
સુરત શહેરમાં 14 માર્ચે યોજાનાર ભવ્ય સમૂહલગ્ન સમારોહ વચ્ચે આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ ઊભો થયો હતો. 'યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત આ સમારોહમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુ?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...