અમદાવાદ હેરિટેજ સિટી રિવ્યુ: મ્યુનિ. દ્વારા સપ્તર્ષિ ઘાટ, પોળ, સાંકડી શેરી અને ભદ્ર માટે વિકાસ પ્લાન રજૂ, UNESCO સમક્ષ 2035નો રોડમેપ રજૂ
વિશ્વ ધરોહર શહેર અમદાવાદના હેરિટેજ સંરક્ષણ અને વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. Ahmedabad Municipal Corporation દ્વારા UNESCOની ટીમ સમક્ષ 2035 સુધીનો વિગતવાર રોડમેપ રજૂ કરવામાં આવ્?...
પ્રકાશપર્વ દિવાળીને યુનેસ્કોએ આપ્યો ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’નો દરજ્જો
ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ અને પવિત્ર પર્વોમાંથી એક દિવાળીને હવે વૈશ્વિક સ્તરે ઐતિહાસિક માન્યતા મળી ગઈ છે. યુનેસ્કો (UNESCO) એ દિવાળીને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage – ICH) સૂચિમાં ?...
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરં...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...