ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા
ખેડા જિલ્લાના ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત 'મહિલા સ...
યાત્રાધામ ડાકોરમાં શ્રાવણી પૂનમની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ : રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે ભગવાન રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી ?...