બજારના રાજા ગ્રુપ આયોજિત વાલોડમાં 30 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું
વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનના પાત્ર પણ જોવા મળ્યા હતા. શોભાયાત્રા વાલોડ નગર ના મુખ્ય માર્ગથ?...
નડિયાદ : પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો
વિજયાદશમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ હેલિપેડ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્ર?...