દિલ્હી NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા આપી
દિલ્હીમાં આવેલ વિશેષ NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી કાવતરાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો 2018માં નોંધાયેલા કેસ હે...
રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજ...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની શોપિયાથી ધરપકડ, કોણ છે યાસીર અહેમદ ડાર?
ગયા મહિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં NIAએ નવમા આરોપી તરીકે યાસીર અહમદ ડારની ધરપકડ કરી છે, જ...
પીએમ મોદીને તિરંગો ફરકાવતાં રોકવા ઇનામ જાહેર કરનાર પન્નુ વિરુદ્ધ NIAની FIR
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અમેરિકામાં સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુ વિરુદ્ધ ગંભીર આરોપોમાં FIR નોંધાવી છે. પન્નુએ 15 ઓગસ્ટ, 2025ન...
2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મો...
પહેલાગામ હુમલાની કોઈપણ માહિતી હોય તો NIAને ફોન કરો, તપાસમાં મદદ કરો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓ અને સ્થાનિકોને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગેની માહિતી આપવા અપીલ કરી છે. NIA એ દરેકને અપીલ કરી છે કે જો તેમની પાસ?...
પહેલગામ હુમલાની NIAએ શરૂ કરી તપાસ, થયા અનેક ચોંકાવનારા ખુલાસા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ તમામ પાસાઓની તપાસમાં લાગી ગઈ છે. આખી ટીમે વિસ્તારની સૂક્ષ્મ તપાસ હાથ ધરી છે. હવે આ ત?...