સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી, RSS વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શુક્રવારે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સફળતા માટે મહિલાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. જૂની અને પછાત વિચારણા ધરાવતી પરંપરામાંથી મુક્ત ક?...
“દરેક મંડળ, દરેક વસાહતમાં હિન્દુ સંમેલન યોજવામાં આવશે”, RSSએ ઘર-ઘર સંપર્કની પણ બનાવી યોજના
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની દિલ્હી ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં દેશની સુરક્ષા સાથે સાથે મણિપુરની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. હાલમાં મણિપુરની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે, ?...
મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત
પુનામાં હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાશ્વત છે. માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે. પુ...
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાન...
આરએસએસના વડા Mohan Bhagwat એ પાકિસ્તાનને લઈને આપ્યું મોટું નિવેદન, કહી આ વાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે અમે પહેલા કોઈના પર હુમલો કરતા નથી અને જો કોઈ અમારા પર હુમલો કરે તો અમે સહન પણ નથી કરતા. આરએસએસ ચીફે કહ્યું કે અમારા પૂર્વજો દ્વારા નિર?...
હિન્દુઓને સુરક્ષિત રહેવું હોય તો, જાતિ અને પ્રાદેશિકતાનો વિવાદ છોડી એક થાય
ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક મતભેદો દૂર કરીને એક થવું પડશે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારતની વૈ?...
RSS : હિંદુ સમાજ દેશનો કર્તા-ધર્તા, બધું સહન કરવા તૈયાર. મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રાજસ્થાનના અલવરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં તેમના સંબોધનમાં, તેમણે કહ્યું કે હિંદુ હોવાનો અર્થ છે ઉદાર બનવું અને દરેક પ્રત્ય...