ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ ?...
ડીકે શિવકુમારે લીધા કર્ણાટકના CM પદના શપથ, જી. પરમેશ્વર બન્યા નાયબ મુખ્યમંત્રી
કર્ણાટકના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારએ બુધવારે લોકભવન ખાતે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ?...
અમેઠીમાં પોસ્ટર વોર : રાહુલ ગાંધીની યાત્રા પહેલાં કિશોરીલાલ શર્માને પ્રશ્નો, કામનો હિસાબ માંગ્યો
અમેઠી લોકસભા ક્ષેત્રમાં રાજકીય ગરમાવો ફરી એકવાર વધ્યો છે. રાહુલ ગાંધીની અમેઠી અને રાયબરેલીની યાત્રા પહેલાં અહીં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક કોંગ્રેસ સાંસદ કિશોરીલાલ ...
કેરળમાં કોંગ્રેસ માટે CM સસ્પેન્સ વધ્યું : વાયનાડમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ પોસ્ટરો, વેણુગોપાલના નામે વિવાદ
કેરળ વિધાનસભા ચૂંટણીમાં United Democratic Front (UDF) ગઠબંધને 140માંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, છતાં જીતના એક સપ્તાહ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લઈ શકી નથી. આ રાજકીય અનિશ્ચિ...
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?
2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર ત...
પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”
ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા,...
રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ
લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવ...
સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ
નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ....
ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ ...
કિરણ રિજિજૂ : સલાહકારોએ રાહુલ ગાંધીનું મગજ હાઇજેક કરી લીધું છે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને તીખો આક્ષેપ કર્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત સમિટ દરમિયાન બોલતા રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધીનું મગજ તેમના સલાહકા?...