₹228 કરોડની છેતરપિંડી મામલે અનિલ અંબાણીના પુત્ર વિરુદ્ધ CBIની FIR
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને થયેલી ₹228.06 કરોડની કથિત છેતરપિંડીના આરોપોમાં FIR દાખલ કરી છે. બેન્કે દાખલ ...
મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી, અનિલ અંબાણી ગ્રુપની ₹3,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં મોટું પગલું ભર્યું છે. એજન્સીએ ગ્રુપની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી કુલ રૂ. 3,084 કરોડની સંપત્તિઓ જપ્ત ...
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે સંકળાયેલી RAAGA સંસ્થાઓ સામે મની લોન્ડરિંગની ગંભીર તપાસ શરૂ કરી છે. EDએ દિલ્હીઈ અને મુંબઈમાં કુલ 35 સ્થળોએ દરોડા પાડી 50થી વધુ ...