રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે 10 કલાક પહેલા વેઈટિંગ/RCC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
રેલવે મુસાફરો માટે એક મોટી રાહતરૂપ ખબર સામે આવી છે. હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ મુસાફરીના ઓછામાં ઓછા 10 કલાક પહેલા જાણી શકાશે. પહેલીવાર રેલવે બોર્ડે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ?...
રેલવે મુસાફરોને ધાબળા સાથે હવે કવર પણ મળશે, રેલવેમંત્રીની જાહેરાત
ભારતીય રેલવેએ મુસાફરોની આરામદાયક અને સ્વચ્છ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે — હવે એસી કોચોમાં આપવામાં આવતા ધાબળા (બ્લેંકેટ) સાથે ધાબળા માટે કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ...
રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ
ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે ...
રેલવે મુસાફરોને હવેથી ટિકિટની લાઈનમાંથી મુક્તિ, ગુજરાતમાં અહીં મુકાયા ATVM મશીન
આ એન્જિનિયર્ડ ચિંતાનો હિસ્સો છે જેથી મુસાફરોને વધુ સુવિધા અને ઝડપથી સેવા મળી શકે. વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ATVM (Automatic Ticket Vending Machine) સ્થાપિત કરી છે, જે મુસાફરો માટે ટિક?...