વડોદરા ખાતે ‘મોદી સરકાર‘ના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે ભાજપા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં પ્રોફેશનલ મીટ યોજાઈ
ક્રિમિનલ કાયદામાં સુધારા અને સરળ ટેક્સ પ્રણાલીએ વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવી મોદી સરકારે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ‘ પર વિશેષ ભાર આપ્યો છે - અનુરાગ ઠાકુર ------- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ?...
સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ : પીએમ મોદીએ કહ્યું – અતૂટ આસ્થાનાં હજાર વર્ષનો અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રયાસરત રહેવાની પ્રેરણા આપશે
ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવ 8થી 11 જાન્યુઆરી સુધી ચાર દિવસ ચાલશે અને તે સોમનાથ મંદ...
કેડીસીસી બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ પાઠવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઇ જવાના વડાપ્રધાનશ્રી?...
નડિયાદ ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી. ના ગ્રાહકો સભાસદો સાથે વિશિષ્ટ સંવાદ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકાર થી સમૃદ્ધિની વિચારધારા સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (c to c) અભિયાનને વેગવંતુ બનાવવાના ભ...