8 દિવસ, BRICS સમિટ, 5 દેશ અને 4 સર્વોચ્ચ સન્માન: 10 વર્ષની સૌથી લાંબી અને સફળ વિદેશ યાત્રાથી દિલ્હી પરત ફર્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની આઠ દિવસીય વિદેશ યાત્રા દેશના રાજદ્વારી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની છે. 10 જુલાઈ, 2025ના રોજ તેઓ દિલ્લી પરત ફર્યા, ત્યારે તેમણે પાંચ દેશોની મુસાફરી ...
દરેક દેશ તેના સંસાધનોનો શસ્ત્ર તરીકે નહીં પણ હિતો માટે ઉપયોગ કરે: બ્રિક્સમાં PM મોદીનું આહ્વાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17મી બ્રિક્સ પરિષદને સંબોધતા વૈશ્વિક સહકાર માટે બ્રિક્સને એક પ્રેરણાદાયક અને જવાબદાર સમૂહ તરીકે આગળ લાવવાનો જોરદાર આહ્વાન કર્યો છે. તેમણે જણાવ્યું કે બહુપોલાર દુ?...
વડાપ્રધાન મોદીને ત્રિનિદાદ-ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, આ પુરસ્કાર મેળવનારા પહેલા વિદેશી નેતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે (4 જુલાઈ) ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો'થી સન્માનિત કરાયા. આ સન્માન તેમને તેમની વૈશ્વિક ન?...
પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેટિન અમેરિકા પ્રવાસના બીજા પડાવ તરીકે શુક્રવારે (4 જુલાઈ) સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ ખાતે પહોંચ્યા, જ્યાં 57 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાનન...
વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 મહત્ત્વપૂર્ણ કરાર અંગે સમજૂતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઘાનાની બે દિવસની ઐતિહાસિક દ્વિપક્ષીય મુલાકાતે પધાર્યા, જે પશ્ચિમ આફ્રિકા માટે તેમની પ્રથમ સફળ રાજકીય યાત્રા છે. તેઓ જ્યારે ઘાનાની રાજધાની અક્રાના કોટોકા આ...
માત્ર અમદાવાદ-મુંબઇ જ નહીં, રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાશે બુલેટ ટ્રેન યોજના !
ભારતના પહેલાના અને મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ — મુંબઈથી અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ કોરિડોર — હવે પોતાના આરંભિક રૂટથી આગળ વધીને દેશની રાજધાની દિલ્હી સુધી લંબાવવાની તૈયારીમાં ?...
આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તે?...
2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ ...
વડાપ્રધાન મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 28 જૂને ભારતીય વાયુસેના (IAF)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરીને તેમના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીના ઐતિહાસિક સફરની પ્રશંસા કરી. ગ્રુપ કેપ્ટન...
આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા
28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્?...