પાક વીમો લઈ રહેલા ખેડૂતોને થશે આ મોટો ફાયદો, નવા વર્ષે મોદી સરકારનો મોટો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે નવા વર્ષ પર ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની યોજનામા?...
PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કાવ્યાત્મક અંદાજમાં આપ્યો ખાસ સંદેશ
દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડથી લઈને દક્ષિણ ભારતના આસામ અ?...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શ?...
ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કુવૈત, 43 વર્ષ બાદ ફરી બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થવાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત પહોંચી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ ઝબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વ?...
43 વર્ષ બાદ કોઈ ભારતીય PM પહેલીવાર કુવૈતની મુલાકાતે જશે, PM મોદી કરશે નવા યુગની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. PM મોદી શનિવારે કુવૈતની મુલાકાત માટે રવાના થશે. જ્યારે 22 ડિસેમ્બરે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન...
‘કોંગ્રેસે આંબેડકરના વારસાને ભૂંસવાનો પ્રયાસ કર્યો’, વિપક્ષના હોબાળા પર PM મોદીનો પલટવાર
સંસદમાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ...
અહીં જાતિ-જાતિના ભેદો અદૃશ્ય થાય છે, સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ભુંસાઇ જાય છે, પ્રયાગરાજમાં બોલ્યા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન કરીને મહાકુંભનું વિધિવત ઉદ્ઘાટન કર્યુ.. આ પ્રસંગે તેમણે રૂ. 5500 કરોડના મહાકુંભની 167 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું . ડિજિટલ મહા કુંભને પ?...
PM મોદીએ પ્રયાગરાજમાં સૂતેલા હનુમાનજીની કરી પૂજા અર્ચના, ઈતિહાસ 600 વર્ષ જૂનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજની મુલાકાતે છે. PM અહીં લગભગ 7000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. PM મોદીએ પ્રયાગરાજમાં અક્ષય વટ અને લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મ?...
પીએમ મોદીએ સંગમમાં પ્રાર્થના કરી, 5500 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 13મી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા છે. નિષાદરાજ ક્રુઝમાં બેસીને તે સંગમના કિનારે પહોંચ્યો. તે ઋષિ-મુનિઓને મળ્યા છે. પીએમ મોદીની સાથે મુખ્ય?...