કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત
કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામા?...
ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વ?...
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 8 ઓક્ટોબર 2025ના રોજ મહારાષ્ટ્રના નવિ મુંબઈમાં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ” — નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ક...
CJI પર જૂતું ફેંકનાર વકીલની ધરપકડ બાદ મુક્તિ, કહ્યું– “ઈશ્વરનું અપમાન સહન નહોતું થયું”
6 ઑક્ટોબર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એક આશ્ચર્યજનક અને ચિંતાજનક ઘટના બની હતી, જ્યારે એક વકીલએ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશના ન?...
ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના પુસ્તક માટે પીએમ મોદીએ લખી પ્રસ્તાવના
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના જીવનના અનુભવો અને રાજકીય સફરને આલેખતું એક સંસ્મરણ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ”. આ પુસ્તકની ભાર...
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ભારતીય ટીમને લઇને વડાપ્રધાન મોદીની ખાસ ‘X’ પોસ્ટ
એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો. આ ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ‘X’ હેન્ડ?...
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ : રાજ્યમાં 1,000 સ્વદેશી મેળા અને 20,000થી વધુ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન યોજાશે
ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ હેઠળ આત્મનિર્ભર ભારતનો ભાવિ માર્ગ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેમણે સામાન્ય જનતા, ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ...
GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન
નવરાત્રિના પહેલા દિવસે, 22 સપ્ટેમ્બરે, સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત થયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સકારાત્મક સમાચાર આપ્યા છે. તેમણે દેશવ...
PM મોદીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનું હવાઇ નિરિક્ષણ કર્યું, લોથલ વિકાસ પ્રોજેક્ટની પ્રગતિ જાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં રોડ શો અને રેલીને સંબોધન કર્યા બાદ અમદાવાદ જિલ્લાના લોથલ માટે મુસાફરી શરૂ કરી, ત્યાં તેમણે લોથલમાં ચાલી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્ર...
PM મોદીએ તેમના નિવાસસ્થાને કદંબનું વૃક્ષ વાવ્યું, કિંગ ચાર્લ્સ IIIએ ગિફ્ટ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે કદંબનું વૃક્ષ વાવ્યું, જે તેમને યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજાએ ખાસ ભેટ રૂપે મોકલ્યો હતો। આ ભેટ પીએમ મોદીના જન?...