કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ : રિવર્સ બાયર્સ-સેલર મીટ દરમિયાન VGRC રાજકોટ 1500 થી વધુ MoUનું સાક્ષી બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે પાંચ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) નું ઉદ્ઘાટન VGRE કચ્છ અને સૌરાષ્ટ્રની ઉદ્યોગસાહસિકતા તથા વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું પ્રદર્શન કરશે. રાજકોટમ?...
માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ
દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડ?...
સોમનાથ સ્વાભિમાન પર્વ : રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું મંદિર પરિસર, ઇતિહાસ–સંગીતનો અનોખો સંગમ
ગુજરાતના પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય અને ઐતિહાસિક શુભારંભ થયો છે. 8થી 11 જાન્યુઆરી 2026 સુધી ચાલનારા આ ચાર દિવસીય ઉત્સવનું વિશેષ મહત્વ છે, કાર?...
PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટઅપ્સ સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આવતી મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પૂર્...
સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ : પીએમ મોદીએ કહ્યું – અતૂટ આસ્થાનાં હજાર વર્ષનો અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રયાસરત રહેવાની પ્રેરણા આપશે
ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવ 8થી 11 જાન્યુઆરી સુધી ચાર દિવસ ચાલશે અને તે સોમનાથ મંદ...
PM મોદી-નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત, ડિફેન્સ અને આતંકવાદ મુદ્દે ચર્ચા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ફોન પર એકબીજા સાથે વાતચીત કરી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી અને આતંકવાદ વિરોધી પ્રયાસો જેવા મુદ્દાઓ પર ચર્ચા ?...
‘ટ્રમ્પની લોકપ્રિયતા મોદી જેટલી નથી’: જિયોપોલિટિકલ એક્સપર્ટનો દાવો, અમેરિકામાં સત્તા બદલાય તો નીતિઓ પણ બદલાય છે
વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ અને અમેરિકાની વધતી આક્રમક વિદેશ નીતિના સંદર્ભમાં જાણીતા જિયોપોલિટિકલ એક્સપર્ટ ઇયાન બ્રેમરે સમગ્ર ઘટનાક્રમ પર શંકા વ્યક્ત કરી છે. વાતચીતમાં તેમણ...
સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ
સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના ને?...
અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય
ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભાર...
પુતિનના નિવાસ પર ડ્રોન હુમલો : PM મોદીએ દુશ્મનાવટ છોડીને શાંતિની અપીલ કરી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર નિશાન લગાવીને ડ્રોન હુમલો કરવાનો અહેવાલ વૈશ્વિક રાજકારણમાં તણાવ ઉભો કરી દીધો છે. મોસ્કોના ઉત્તરમાંનો નોવગોરોડ વિસ્તારના નિવાસસ્થાન પર, રશ?...