ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત 2047ના લક્ષ્ય માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામીણ ભારતની જડબેસલાક વિકાસ યાત્રાને ઉત્તેજિત કરવા માટે ગ્રામ?...
PM Modi આવતીકાલે પાટનગરમાં 4,500 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. વડાપ્રધાન મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. નરેન્દ્ર મોદી દિલ્હીના અશોક વિહારમાં એક...
દિલજીત દોષંજે નવા વર્ષમાં કરી PM મોદી સાથે મુલાકાત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોષંજ બુધવારે નવા વર્ષ નિમિત્તે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન મોદીએ નમ્ર શરૂઆતથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બ...
પાક વીમો લઈ રહેલા ખેડૂતોને થશે આ મોટો ફાયદો, નવા વર્ષે મોદી સરકારનો મોટો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે નવા વર્ષ પર ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની યોજનામા?...
PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કાવ્યાત્મક અંદાજમાં આપ્યો ખાસ સંદેશ
દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડથી લઈને દક્ષિણ ભારતના આસામ અ?...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શ?...
ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કુવૈત, 43 વર્ષ બાદ ફરી બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થવાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત પહોંચી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ ઝબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વ?...
43 વર્ષ બાદ કોઈ ભારતીય PM પહેલીવાર કુવૈતની મુલાકાતે જશે, PM મોદી કરશે નવા યુગની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. PM મોદી શનિવારે કુવૈતની મુલાકાત માટે રવાના થશે. જ્યારે 22 ડિસેમ્બરે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન...
‘કોંગ્રેસે આંબેડકરના વારસાને ભૂંસવાનો પ્રયાસ કર્યો’, વિપક્ષના હોબાળા પર PM મોદીનો પલટવાર
સંસદમાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ...