વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિ...
પર્યાવરણને બચાવવા માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતની એક અનોખી પહેલ
દર ૩ દિવસે ગણેશ પંડાલો પરથી ફુલહાર અને પૂજાપા નો કચરો ગાડી લઈને એકત્રિત કરી એક સ્થળ પર સંગ્રહ કરવામાં આવે છે. આ ફૂલહાર, પૂજાપાનો કચરો માંથી જૈવિક ખાતર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેનાર છે. વાલ?...
વાલોડ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું..
ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આ...