‘મફતની સલાહ બંધ કરો, પોતાના પ્રદેશ પર ધ્યાન આપો’ : ઓપરેશન સિંદૂર પર પશ્ચિમ દેશોને વિદેશ મંત્રીની કડક ટિપ્પણી
લક્ઝમ્બર્ગમાં ભારતીય સમુદાયને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પશ્ચિમી દેશોની દંભી અને દ્વિધા નીતિ પર તીખી ટીકા કરી. તેમણે કહ્યું કે અનેક પશ્ચિમી દેશો ભારતના આંતરિક તથા પ્રાદેશિક મુદ્...
વિદેશ મંત્રીને વાંધો હોવા છતાં ન્યૂઝીલેન્ડના પીએમએ ભારત સાથેના FTAનું કર્યું સમર્થન
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement – FTA) અંગેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સર્જાયો છે. ન્યૂઝીલેન્ડના વડા ?...
ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત
ભારત અને ઇજિપ્ત વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આજે લેવામાં આવ્યું, જ્યારે ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદર અબ્દેલાતીહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાત, આપ્યો પીએમ મોદીનો મેસેજ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી...