પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી શ્રદ્ધાંજલિ
શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિ?...
આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
આસામમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવાતો શહીદ દિવસ અથવા સ્વહીદ દિવસ રાજ્યના ઈતિહાસના સૌથી મોટા અને પ્રભાવશાળી જનઆંદોલન – આસામ આંદોલન દરમિયાન બલિદાન થયેલા હુતાત્માઓને યાદ કરવાનો દિવસ છે. આ ?...
પાટણમાં શહીદ દિવસ નિમિત્તે “શૌર્ય સંધ્યા” કાર્યક્રમ 13 શહીદ પરિવારજનોનું ભવ્ય સન્માન
પાટણ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે "પ્રયાસ ફાઉન્ડેશન", "રોટ્રેક ક્લબ" અને "રોટરી" સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે "શૌર્ય સંધ્યા" નામના વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 8:00 વાગ્ય?...