સુરોની મલિકા આશા ભોંસલેનું નિધન : સંગીત જગતમાં શોકની લહેર, સાદગી ભરેલી અંતિમ વિદાયે ભીનાં કર્યા દિલ
ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ દિવસ છે. સુરીલી અવાજથી દાયકાઓ સુધી કરોડો દિલોમાં રાજ કરનાર આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમા?...
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી, દેશભક્તિ અને સાહસની પ્રેરણા
ભારતના મહાન વીર સપૂત અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આજે 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયેલી જન્મજયંતી સમગ્ર દેશમાં ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. ...
પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ
દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા ?...
એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ
ઉદ્યોગપતિ અગ્રણી રતન તાતાના અવસાનથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. રાષ્ટ્ર માટે ગૌરવ રહ...