નડીયાદ શ્રી સંતરામ દેરી ખાતે તુલસી વિવાહનો ઉત્સવ યોજાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસ?...
શ્રી સંતરામ દેરી, નડિયાદ મુકામે દીપમાળા કાર્યક્રમ યોજાયો
શ્રી સંતરામ દેરી નડિયાદ ખાતે દર વર્ષની જેમ દેવ દિવાળી બાદના ગુરુવારે ઉજવાતા દીપમાળા કાર્યક્રમ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી દર્શન કરી ...