સુમુલ દાણનો ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ભાજપનો નેતા હોવાનું જાણવા મળ્યું
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપ?...
વાલોડ તાલુકામાં સરકારી અનાજની દુકાનોમાં વ્યાપક ભ્રષ્ટાચાર
વાલોડ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનો માં કેટલાય વર્ષોથી કુપનો વગર અનાજ આપવામાં આવે છે . કુપન વગર અનાજ આપવાથી રાશન કાર્ડ ધારકોને અનાજ પણ ઓછું આપવામાં આવતું હોવાનું વારંવાર સાંભળવા મળે...