‘વંદે માતરમ્’ અંગે નવા પ્રોટોકોલ જાહેર, રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ ?...
સરકાર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ
સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી, પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ સંકટની ઘડીમાં પરિવાર...
10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન, માર્કેટમાં શેર ઘટશે, બીજી એરલાઈન્સને લાભ
ઈન્ડિગો એરલાઈન્સનું સંકટ હજુ પણ ટળ્યું નથી, અને દેશભરમાંથી 300થી વધુ ફ્લાઇટ્સનું રદ થવું અને હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા રહેવું તે આઠ દિવસથી ચાલી રહેલી પરિસ્થિતિનું દ્રશ્ય છે. આ સંકટના બી?...
ગૃહમંત્રીની ચેતવણી બાદ CPI મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓ માટે વકીલાત શરૂ કરવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શસ્ત્રવિરામના પ્રસ્તાવને નકાર્યા બાદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના (CPI) મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓના સમર્થનમાં સ્પષ્...
બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરાશે, સરકાર દ્વારા DPEOનો આદેશ
રાજ્ય સરકારે શાળાશિક્ષણ વ્યવસ્થામાં નિયમિતતા અને કાર્યક્ષમતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં હાંકી કાઢ્યા છે. તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિ?...
ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ
ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી વિસ્તારમાં આવેલા એક ટાપુ નજીક દરિયાઈ જહાજમાં લાગી ગયેલી વિકરાળ આગની ઘટનાએ ભારે હડકંપ મચાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે “કેએમ બાર્સિલોના 5” નામનું યાત્રિક જ?...
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા, સરકાર આપે છે પાંચ બેનિફિટ, હજારો ડોલરનો ફાયદો
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા ગયા હોય સરકાર દ્વારા ઘણા ફાયદા અને બેનિફિટ્સ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મદદ કરે છે. જો તમે પણ કેનેડા જવા માંગતા હોવ તો આ લાભ?...
સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે
રસ્તાઓ પરના ટોલ પ્લાઝા સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી. આ મુજબ, ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર સ્થિત એક ટોલ પ્લાઝા, દિલ્હી મુંબઈ હાઈવે પર સ્થિ?...