સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
દેડિયાપાડામાં ભાજપાની ‘સેન્સ’ પ્રક્રિયા યોજાઈ, ચૂંટણી તૈયારીઓ તેજ
આગેવાનોની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પર્યુશાબેન વસાવા (પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ), હિતેશભાઈ વસાવા (જિલ્લા મહામંત્રી), પ્રદ્યુમન વસ?...