ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે. વન વિભાગની મહેનત રંગ ?...
મોડાસા : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો ” એક પેડ મા કે નામ ” કાર્યક્રમ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભિસર ખાતે 75 મો તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો. આ કાર્ય?...