બગદાણા કેસમાં મોટો વળાંક, માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નેતા નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ...
દિલ્હી મસ્જિદ હિંસા કેસમાં 30 હુમલાખોરોની ઓળખ, કાશિફ-કૈફ સહિત 5ની ધરપકડ
દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે તપાસને વેગ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ આશરે 30 ?...