આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ
આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવ?...
કર્ણાટક વિવાદ: ડેપ્યુટી CMએ ગણાવ્યો ‘સેક્યુલર તહેવાર’, ચામુંડેશ્વરી પર્વત મુદ્દે હિંદુઓમાં આક્રોશ
કર્ણાટકમાં દશેરાના ઉત્સવને લઈને આ વખતે મોટો રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. હિંદુ પરંપરાથી જોડાયેલા આ પવિત્ર ઉત્સવને “સેક્યુલર તહેવાર” ગણાવવાના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારના નિવેદન અન?...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
સાધ્વી પ્રજ્ઞા પર કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર, શારીરિક પ્રતાડના….શું હિંદુ હોવું જ હતો ‘અપરાધ’?
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કા?...
અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન
અમદાવાદ : અહીં ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે ગુરુપૂર્ણિમા કાર્યકર્મ ની શુરુઆત સૂત્રસંચાલક ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા નું મહત્વ બતાવી ને કરી. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા , ગુરુ...