આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાનું પહેલું નિવેદન, ‘ગોપાલ ઈટાલિયા ક્યારેય પાર્ટીને ઊભી નહીં થવા દે’
રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ પોતાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી (AAP) અને તેના કેટલાક અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં જોડાતા સમયે ખેડૂતોના ...
AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ
સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમ...