અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક વધીને 10 થયો
અમદાવાદના રામોલ–વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્...
અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 8નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાયની જાહેરાત
અમદાવાદના રામોલ નજીક ગત્રાડ રોડ પર આવેલી કથિત ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા ?...
અમદાવાદ માટે ₹2,719.80 કરોડના 6 મેગા પ્રોજેક્ટ મંજૂર : ગટર, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થશે મોટો ફેરફાર
અમદાવાદ મહાનગરના ગટર નેટવર્ક, જળ વ્યવસ્થાપન, સ્લજ પ્રોસેસિંગ અને જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે છ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ઉપલબ્ધ સરકારી માહિતી પ...
31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ‘હિંદુ મૃતકો માત્ર સંયોગ નહોતો’, 38 દોષિતોની ફાંસી યથાવત રાખતાં ગુજરાત હાઇકોર્ટની નોંધ
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. હાઇકોર્ટે પોતાના વિગતવાર ચુકાદામાં નોંધ?...
અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- - ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે. - સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભા...
નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારી : મોટેરામાં AMCનું મેગા ડિમોલિશન, 61 મીટર પહોળા રોડ માટે બુલડોઝર એક્શન
અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતના ભવિષ્યના સૌથી મહત્વપૂર્ણ સ્પોર્ટ્સ શહેર તરીકે પણ ઉભરી રહ્યું છે. 26 નવેમ્બર 2025ના રોજ અમદાવાદને 2030ની શતાબ્દી કોમનવ...
149મી રથયાત્રા પહેલાં હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, 5 હાઇટેક સિક્યોરિટી સિસ્ટમ તૈયાર
આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર એક્શન ?...
અમદાવાદને મળી અત્યાધુનિક RTO કચેરી, સુભાષ બ્રિજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ
અમદાવાદના નાગરિકોને સરકારી સેવાઓ વધુ ઝડપી, પારદર્શક અને સરળતાથી મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ ?...