જૂની અદાવતમાં હિંદુ પરિવાર પર હુમલો, શાહરૂખ સહિતના ટોળા સામે FIR : સાણંદના કલાણા કેસની ઘટના
અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં છેલ્લા બે દિવસથી જૂની અદાવતને કારણે અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના અમુક માથાભારે મુસ્લિમ શખ્સોએ એક હિંદુ પરિવાર પર હુમલો કરીને પરિસ્થિતિ વણ?...
ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી : ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’
અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે ?...
સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે
છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રી?...
અમદાવાદ ફ્લાવર શોમાં ટિકિટના નવા ભાવ, દર્શકોને ચૂકવવા પડશે વધુ રૂપિયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે આયોજિત 'ફ્લાવર શો'નો આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, પ્રથમવાર શોમાં પ્રવેશ માટે ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના ક?...
મિત્રએ જ મિત્રને મારી દીધી ગોળી, નારોલમાં શિવાલિક એપાર્ટમેન્ટ પાસે ફાયરિંગ
અમદાવાદના નારોલ વિસ્તારમાં ઘટેલી ગોળીબારની આ ઘટના શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. નારોલના શિવાલિક એપાર્ટમેન્ટ પાસે સોમવાર સાંજના સમયે બે મિત્રોમાં થયેલા ઝઘડ...
ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે. આ વખતે શોપિંગ ફેસ્ટિવ 16 જાન્યુઆરી એટલે કે 45 દિવસ ચાલશે. ખરીદી સુધી માટે 6 સ્થળ અને 12 હોટ સ્પોટ ઝોન બનાવાયા છે તેમજ 8 હજાર વેપ?...
‘દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક’, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા
ભારત માટે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો, કારણ કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીએ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે મંજૂરી આપ?...
અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ-2030, મળી સત્તાવાર મંજૂરી
ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હત...
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’
અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન ...
બોટાદ હિંસાકાંડમાં AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ
બોટાદના હડદડ ગામમાં પરવાનગી વગર યોજવામાં આવેલી મહાપંચાય દરમિયાન પોલીસ પર થયેલા હિંસક હુમલાની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ...