AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન...
સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ વિમાન દુર્ઘટના — જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ AI 171 ક્રેશ થઈ હતી — તે ભારતના નાગરિક ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં એક બની છે. આ દુર્ઘટનાની પ્ર?...
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જવા તૈયાર થયેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટના ભયાનક દુર્ઘટનાક્રમ અંગે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 278 લો?...
અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ
સારવાર હેઠળ રહેલી બે (૦૨) વ્યક્તિનું નિધન થતાં કુલ ૨૦૪ પાર્થિવ દેહ સોંપાયા સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી DNA મેચ થયા તેમાં ૧૬૮ ભારતીય પ્રવા?...
૯/૧૧ હુમલામાં ૬૦ % મૃતદેહ ઓળખાયા, પાંચ દિવસમાં અમદાવાદમાં ૭૦ %ની ઓળખ
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર પાંચ દિવસમાં FSL દ્વારા 167 મૃતદેહોની ઓળખ, વિશ્વ સ્તરે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ રીતે મોતને ભેટેલા યાત્રીઓની ઓળખ માટે ગાંધીનગર સ્થિત ?...
ખાખીનું બલિદાન : કેટલાયે જન્મદિવસ ઉજવ્યો નહીં તો કેટલાકે રજા રદ કરી દિવસ-રાત ફરજ બજાવી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પગલે શહેર પોલીસના ઉત્કૃષ્ટ અને અનન્ય માનવિક સેવા અને ફરજપરાયણતાના પ્રેરણાદાયી ઉદાહરણો વર્ણવાયા છે. આ લેખમાં ચોક્કસ રીતે જણાવાયું છે કે કેવી રીતે પોલીસ અને ?...
અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સા...