એજીએફટીસી અને ટીપીએ નડિયાદ ઘ્વારા કરવેરા માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો.
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ધ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા અન્વયે હોટલ બેલગીઓ, પીપલગ મુકામ ખાતે મોફીસીયલ સેમિનાર યોજાય?...
આણંદ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી
આણંદમાં સોમવારે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે પ્રધાનમંત્રી ગ્રામ સડક ...
આણંદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાબેન સિંધાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત દિકરીઓ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બનાવી વિવિધ મ?...
સરદાર પટેલ વિનય મંદિર ઓડમા ૭૫ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ધામધૂમ થી કરવા મા આવી.
આચાર્ય ડો.એમ. કે. ચોચા એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને આવકાર આપી સન્માનિત કરાયા આ કાર્યક્રમમાં શાળાના મંડળ ના પ્રમુખ નિલેશભાઈ મંત્રી હિમેંષભાઈ તથા હોદ્દેદારો, શિક્ષક મિત્રો, શાળાનો અન્ય સ્ટ?...
વડોદરા શહેરના હરણી સ્થિત તળાવ ખાતે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો તેમજ શિક્ષકોને 51,000ની આર્થિક સહાય VYO સમર્પિત કરશે સારવાર હેઠળ તમામનો મેડિકલ ખર્ચ VYO પૂરું પાડશે
ગત બે દિવસ અગાઉ શહેરના હરણી સ્થિત તળાવ ખાતે બોટ પલ્ટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતાં. આ સમગ્ર હૃદયદ્રાવક તેમજ આઘાતજનક ઘટના સં...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રી રામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં તારીખ ૨૦-૧-૨૦૨૪ના રોજ ભવ્યાતીભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે ૩ કલાકથી યોજાઈ હતી જેમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાયાં હતા. આ રથ યાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવાકે કેવટ પ્?...
ઓડ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યકમ યોજાયો
આણંદના ઓડ શહેર ખાતે ૧૮ મીના રોજ મુખ્ય કુમારશાળા મા સેવા સેતુ કાર્યકમ રાખવામા આવ્યો આ કાર્યકમ મા ઓડ ઉમરેઠ મામલતદારશ્રી,મામલતદાર આણંદ ગ્રામ્ય, ઓડ પાલિકા ચીફ ઓફીસર, માજી પ્રમુખ ગોપાલસિહ રાવલજ?...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ‘શ્રી રામોત્સવ’ અંતર્ગત પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ
જેમાં પ્રભુ શ્રીરામના જીવન પ્રસંગોની રંગોળી, પોસ્ટર મેકીંગ, રામચરિત માનસ ગ્રંથની ચોપાઈ ગાન,કવિ સંમેલન,શ્રીરામ રથયાત્રા,શ્રી રામના જીવનના પ્રસંગોનું નાટ્ય કરણ વગેરે કાર્યક્રમો આગામી દિવસ?...
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂ?...
આણંદ નવા બસસ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લેતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
આણંદ ખાતે ગુરુવારે આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર?...