ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ ?...
ભારતનો અંદામાન-નિકોબાર ‘મિની હોર્મુઝ’ : 25% વૈશ્વિક દરિયાઈ વેપાર નિયંત્રિત કરવાની ક્ષમતા
દુનિયાના નકશા પર જેમ હોર્મુઝની ખાડી વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે ભારત પાસે પણ એક શક્તિશાળી વ્યૂહાત્મક પોઈન્ટ છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક આવેલો મલક્કાની ?...
મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’
કેન્દ્રની મોદી સરકારે પોર્ટ બ્લેરને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આંદામાન અને નિકોબારની રાજધાનીનું નામ બદલીને પોર્ટ બ્લેર કરી દીધું. હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે. કે?...
ભારતે આંદામાનમાં કર્યું ક્રિસ્ટલ મેઝ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ, 250 કિ.મી. દૂર સુધી હુમલો કરવા સક્ષમ
ભારતીય વાયુસેનાએ આંદામાન અને નિકોબાર ટાપુના આકાશમાં નવી બેલેસ્ટિક મિસાઈલ ‘ક્રિસ્ટલ મેઝ-2 (Crystal Maze 2) નું સફળ પરીક્ષણ કર્યું છે, જેમાં મિસાઈલે ચોક્કસ નિશાના પર ટાર્ગેટ કરી હિટ કર્યું હતું. આ મિસા?...