ગુજરાત : GUJCTOC હવે માત્ર સંગઠિત ગુનાઓ પર કેન્દ્રિત રહેશે, અશાંત વિસ્તારો હવે ‘નિર્દેશિત વિસ્તારો’ થયા
ગુજરાત વિધાનસભાના 25 માર્ચ 2026ના સત્રના અંતિમ દિવસે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા, જે રાજ્યના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો લાવે છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના ન?...
ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા
ગુજરાત રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યો?...
અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન નહીં થાય, ભવિષ્યમાં પણ મંજૂરી નહીં: અર્જુન મોઢવાડિયા
અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્ય...
ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ...
મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પર સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો રહ્યા હાજર
આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધ?...