ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પરિવાર સાથે પહોંચી રામલલ્લાના દર્શને, ફેન્સ થઈ ગયા ખુશ, જુઓ તસ્વીરો
થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પણ મુંબઈ પહોંચ્યા હતા, હવે ગ્લોબલ સ્ટાર પોતાના પરિવાર સાથે રામલલ્લાના દર્શને પહોંચી છે. પ્રિયંકા ચોપરા રામલલ્લાને મળવા અને તેમના દર્શન કરવા...
રામ મંદિરના નવા નિયમ, જાણો દર્શનનો સમય, મંદિરમાં પ્રવેશ સહીત ભક્તો માટેની નવી માર્ગદર્શિકા
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શને આવતા ભક્તો હવે સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સત્તાવાર X (જે અગાઉ ટ્વિટર ...
અયોધ્યા શહેર બનવા જઈ રહ્યું છે ભારતનું વેટિકન સિટી, રિપોર્ટમાં થયો ખુલાસો
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે જ ત્યાં આવતા ભક્તોની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપત?...
૫૬૩૬ રામભક્તો વિશેષ ટ્રેન દ્વારા અયોધ્યા જવા રવાના
અયોધ્યામાં ભવ્ય મંદીરમાં બિરાજમાન ભગવાન શ્રીરામલલ્લાના દર્શન કરવા માટે આજે ગુજરાતમાંથી ૫૬૩૬ લોકો કર્ણાવતી, ભાવનગર, સુરત અને રાજકોટ ખાતેથી ૪ ટ્રેનોના માધ્યમથી રવાના થયા છે. આ વિશિષ્ટ ટ્રે?...
શહેરની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયોઃ હાજરી પૂરતી વખતે હવે વિદ્યાર્થી “યસ સર” કે “પ્રેઝન્ટ સર’ નહીં પણ ‘જય શ્રીરામ’નો નારો બોલશે
શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે 'વસ સર' કે પ્રેઝન્ટ સર'ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે 'જય શ્રીરામ' બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ?...
‘આવનારા વર્ષો માટે 22 જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ બની જશે’, અમિત શાહે પુન: રામ મંદિરને યાદ કર્યું
લોકસભામાં આજે બજેટ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, આજે હું આ ગૃહની સામે મારી લાગણીઓ અને દેશના લોકોનો અવ?...
‘રામલલાને હવે…’, અયોધ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટતા રામ મંદિર ટ્રસ્ટનું મોટું નિવેદન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને દરરોજ 14 કલાક દ...
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દહેશતમાં
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી ભારતથી લઇને દુનિયાના અનેક દેશોમાં રહેતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે પડોશી દેશ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિ?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો લોકોને એક તાંતણે બાંધ્યા : મોદી
ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતીમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામ બંધારણના ઘડવૈયાઓની પ્રેરણાનો પણ સ્રોત રહ્યા હત?...
પ્રાણપ્રતિષ્ઠા પછી રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં કોઇ રામલહેર નથી
અયોધ્યામાં સોમવારે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેનાં બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન જણાવ્યું કે, દેશમાં કોઇ રામલહેર નથી. ગુવાહાટીમાં મ?...