રામભક્તો માટે ખુશખબર, હવે રાતે પણ થશે રામલલાના દર્શન, જાણો નવો સમય
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર?...
અદ્ભુત વાત ! રામનવમી પર સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે
શ્રી રામ મંદિરનું નિર્માણ ખૂબ જ સુંદર અને અદભૂત રીતે આયોજન સાથે કરવામાં આવ્યું છે. આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળની ઓછામાં ઓછી ચાર મોટી રાષ્ટ્રીય એજન્સીઓ, CSIR અને DSTની મદદ લેવામાં ?...
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે.
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રી...
પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક?...
રામ રાજ્ય આવી રહ્યું છે, મતભેદોનો ત્યાગ કરી ભારતીયો એક થાય : ભાગવત
આજે ૫૦૦ વર્ષો પછી રામ લલ્લા અહીં પાછા ફર્યા છે. હવે રામ રાજ્ય આવી રહ્યું છે. તેથી દેશમાં બધા લોકોએ મતભેદોનો ત્યાગ કરીને એક થવું જોઈએ તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવા...
ગઢડામાં સનાતનીઓના હૈયા હિલ્લોળે ચડયા
શહેર સ્વયંભૂ સજજડ બંધ: વિહિપ દ્વારા શોભાયાત્રા આતશબાજી યોજાઇ દેશભરમાં અયોધ્યા રામ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરે મંગલમય વાતાવરણ વચ્ચે લોકોના હદયમાં અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે જાણે ઈષ?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલી 10 મોટી વાતો
બહુપ્રતિક્ષિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આજે અયોધ્યામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ મંદિર આ વિધિના બીજા જ દિવસે ...
અયોધ્યાનો ઇતિહાસ, મહત્વ અને જોવાલાયક સ્થળો
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે આખા દેશમાં એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પ્રાણ ?...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રી રામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં તારીખ ૨૦-૧-૨૦૨૪ના રોજ ભવ્યાતીભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે ૩ કલાકથી યોજાઈ હતી જેમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાયાં હતા. આ રથ યાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવાકે કેવટ પ્?...
વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલના મહંતના નાતે મને પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેમભર્યુ આમંત્રણ મળ્યુ
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે , એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. મને વ્યક્તિગત આત્મગૌરવનો અનુભવ થાય છે. હું આજે સ્વામિનારાયણ સંપ્રદાય?...