વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલના મહંતના નાતે મને પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેમભર્યુ આમંત્રણ મળ્યુ
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે , એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. મને વ્યક્તિગત આત્મગૌરવનો અનુભવ થાય છે. હું આજે સ્વામિનારાયણ સંપ્રદાય?...
કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં “રામોત્સવ” ઉજવાયો
અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની જન્મભૂમિ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં ધોરણ -૨ થી ધોરણ -૧૨ ના 1008 બાળકોએ 400 ફુટ વિસ્તારમા?...
ભારતનું ગૌરવ – શ્રી રામજન્મભૂમિ મંદિર, અયોધ્યા
કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ, અસ્મિતા અને સ્વાભિમાન તે દેશના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો, મહાપુરુષો, સ્મારકો અને સાંસ્કૃતિક ધરોહરોના સંરક્ષણ અને સંવર્ધન પર નિર્ભર છે. આપણા ઇતિહાસનું આ એક કડ...
દિવસભર માત્ર નારિયેળ પાણી પીવું, ગાયની સેવા અને વસ્ત્રદાન: જાણો PM મોદીની 11 દિવસની ખાસ દિનચર્યા
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે. અયોધ્...
પીએમ મોદીની આંખો આંસુઓથી ભરાઈ આવી, કાશ આવું ઘર નાનપણમાં નસીબ થતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું ?...
કેજરીવાલ, પવાર, લાલુ રામમંદિર ઉદઘાટન સમારોહમાં નહીં જાય
કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભમાં ભાગ નહીં લેવાના નિર્ણય બાદ હવે ‘ઈન્ડિયા’ ગઠબંધનના અન્ય સહયોગી ?...
92 વર્ષની વયે ભગવાન રામના વકીલ બન્યા અને હવે 97 વર્ષે રામ મંદિરમાં દર્શન કરશે
સુનાવણીના પ્રથમ દોરમાં 16 દિવસોમાં 67 કલાક અને ત્રીજા દોરમાં પાંચ દિવસમાં લગભગ 26 કલાક હિંદુ ગ્રંથોના સંદર્ભ તેમજ નકશા સાથે તલસ્પર્શી દલીલ કરીને જજની પેનલને દંગ કરી દીધી ૨૨ જાન્યુઆરીએ યોજાન?...
કપડવંજના ઝાલા રામ મહારાજ અયોધ્યા જવા રવાના
કપડવંજના ગોપાલપુરામાં આવેલ શ્રી રામદેવજી મંદિરના પૂજારી પુજ્ય સંત શ્રી ઝાલારામ મહારાજને અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. શ...
22મીએ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળકને જન્મ આપવા સગર્ભાઓમાં ક્રેઝ
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પામેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠાનો મહા ઉત્સવ નજીક આવી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ રામલલ્લા નીજ મંદિરમાં પ્રસ્થા?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની મૂર્તિ ફાઈનલ
અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં 22મીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ માટે તૈયાર કરાયેલી ત્રણ પૈકીની એક મૂર્તિ ફાઈનલ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પોતા...