રામલલાએ મને કહ્યું- ભારતનો સુવર્ણ સમય આવી ગયો છે… પીએમ મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી કરી વ્યક્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું રામલલાના દર્શનને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. જ્યારે હું દર્શન માટે ત્યાં પહોંચ્યો ત્ય?...
અયોધ્યામાં રામલલાની જેમ મથુરામાં ઠાકુરજી પણ આરામથી બિરાજશે…’ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એક નિવેદન આપ્યુ છે. તેમણે મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીત?...
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પરિવાર સાથે પહોંચી રામલલ્લાના દર્શને, ફેન્સ થઈ ગયા ખુશ, જુઓ તસ્વીરો
થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પણ મુંબઈ પહોંચ્યા હતા, હવે ગ્લોબલ સ્ટાર પોતાના પરિવાર સાથે રામલલ્લાના દર્શને પહોંચી છે. પ્રિયંકા ચોપરા રામલલ્લાને મળવા અને તેમના દર્શન કરવા...
શ્રી રામ મંદિરથી રાષ્ટ્રીય પુનરુત્થાન સુધી
22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ ઇતિહાસનું એક અલૌકિક અને સુવર્ણ પૃષ્ઠ છે. હિન્દુ સમાજના સેંકડો વર્ષોના સતત સંઘર્ષ અને બલિદાન, પૂ...
રામ મંદિરના નવા નિયમ, જાણો દર્શનનો સમય, મંદિરમાં પ્રવેશ સહીત ભક્તો માટેની નવી માર્ગદર્શિકા
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શને આવતા ભક્તો હવે સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સત્તાવાર X (જે અગાઉ ટ્વિટર ...
ગુજરાતના પ્રધાનમંડળ સહિત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અયોધ્યા, રામલલાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યા. દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, "અયોધ્યાના રામમંદિર?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા બન્યું ડેસ્ટીનેશન વેડિંગની પ્રથમ પસંદ
લગ્ન સીઝનમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ કરતા ધર્મનગરી અયોધ્યાની હોટેલો,બેન્કવેટ અને મેરેજ લોનમાં વધુ રોનક જોવા મળી છે. અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ પંચવટી, રામાયણ, શાન-એ-અવધમાં આગામી કેટલાક...
અયોધ્યામાં સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અન્નક્ષેત્ર શબરી ભંડારાનું આયોજન
વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ - જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબા?...
હવે અયોધ્યામાં વાનર રાજના નામ પર માર્ગ બનશે, શ્રદ્ધાળુઓને થશે ત્રેતાયુગનો અહેસાસ
22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે, પરંતુ હજુ પણ રામલલાના દર્શન કરવા જનારા લોકોની ભીડ ઓછી થઈ રહી નથી. રામલલાના દર્શન કરવા દરરોજ લાખો લોકો આવ?...
અયોધ્યા શહેર બનવા જઈ રહ્યું છે ભારતનું વેટિકન સિટી, રિપોર્ટમાં થયો ખુલાસો
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે જ ત્યાં આવતા ભક્તોની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપત?...