રામલલાના દર્શન કરવા માગતા વૃદ્ધો માટે મોટા સમાચાર, ટ્રસ્ટનો નવી સુવિધા આપવાનો પ્લાન
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધો પણ સામેલ છે. આવી સ્થિતિમાં રામ મંદિરમાં તમામ ભક્તોની સુખ સુવિધાનું વિશેષ ધ્યાન ?...
અયોધ્યામાં રૂ.650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવાશે
ઉત્તરપ્રદેશ સરકારની કેબિનેટે અયોધ્યામાં રૂપિયા 650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવવા માટેના ટાટા સન્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે જાણકારી આપતી વખતે પ્રવાસન મંત્રી જ?...
રામમંદિરને ફરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, જૈશ એ મોહમ્મદનો ઓડિયો વાયરલ, એલર્ટ જાહેર કરાયું
અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે. તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે. રામ ન...
અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, હવે વ્રજભૂમિનો નંબર આવશેઃ યોગી આદિત્યનાથ
લોકસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફતેહપુર સીકરીમાં મથુરા અને વૃંદાવનના વિકાસને લઈને મોટી જાહેરાત કરી છે. જનસભાને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું ?...
શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો
રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય...
ભવ્ય રામધૂન, દૂધાભિષેક, સૂર્ય તિલક…, પ્રથમવાર અયોધ્યામાં કંઇક આ રીતે ઉજવાશે રામનવમી
આજે રામ નવમીના તહેવારને લઈ દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખાસ છે કારણ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશે...
આજનો દિવસ દેશ માટે કેમ ખાસ છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ
સમગ્ર ભારતમાં રામ નવમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ વખતે રામ નવમી ખૂબ જ ખાસ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર તૈયાર છે, જ્યાં ભગવાન રામ બિરાજમાન છે. આ જ કારણ છે કે ઉત્તર પ્રદેશથ?...
અયોધ્યામાં રામનવમીને લઈને નવી ગાઈડલાઈન જાહેર, VIP દર્શન પર ચાર દિવસ રહેશે લગાવ્યો પ્રતિબંધ
રામ નવમીને લઈને શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર, નવરાત્રીના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ચાર દિવસો માટે VIP એન્?...
રામ મંદિરમાં થશે ચમત્કાર, સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી ડિઝાઇન
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને 17 એપ્રિલે રામ નવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરવામાં આવશે. કુલ પાંચ મિનિટ સુધી ભગવાન સૂર્યના કિરણો દ્વારા આરા?...
રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર
9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. બીજી તરફ 17 એપ્રિલના રોજ રામ નવમી અને દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવશે. રામ જન્મોત્સવ માટે રામ મંદિર અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્ય?...