મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયા વચ્?...
સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...
આયુર્વેદના આ નિયમોનું પાલન કરશો તો ઘટશે વજન, જાણો એક્સપર્ટ પાસેથી
લોકોને પોતાનું વજન ઓછું કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. સ્થૂળતાના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એકવાર વજન વધી જાય પછી તેને ઓછું કરવું સરળ નથી. લોકો દરે...
હું આયુર્વેદનો સમર્થકઃ સુપ્રીમના ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આયુર્વેદના સમર્થક છે. તેમણે આરોગ્ય માટે જીવનની સર્વગ્રાહી પેટર્ન અપનાવવાની અપીલ કરી હતી. તેઓ એક સમારોહને સંબોધિત કરી ર?...