મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હ...
પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. 9 જૂન 2026ના રોજ વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4,398 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીન?...
પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજનાનો માર્ગ મોકળો, આજે NHA સાથે થશે ઐતિહાસિક કરાર
પશ્ચિમ બંગાળના આરોગ્ય ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ?...
પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારના મોટા નિર્ણયો : સરહદ સુરક્ષા, આયુષ્માન ભારત અમલ અને શિક્ષકો માટે રાહત
પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યન...
આયુષ્માન કાર્ડને લઈને મોટી અપડેટ : હવે 196 બીમારીઓની નહીં કરાવી શકો સારવાર, લાભાર્થીઓને ઝટકો
લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડ?...
PM મોદીના જન્મદિવસે ચલાવવામાં આવશે ‘આયુષ્માન ભવ’ અભિયાન, જાણો સામાન્ય માણસને કેટલો ફાયદો થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ પ્રસંગે, આરોગ્ય મંત્રાલય ‘આયુષ્માન ભવ’ અભિયાન ચલાવવા જઈ રહ્યું છે, જે ‘સેવા પખવાડિયા’ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરવામ...
આયુષ્માન ભારતથી લઈને 5G મોબાઈલ સુધી, PM મોદીના 9 સ્વતંત્રતા ભાષણોથી તમને આ રીતે થયો ફાયદો
આ વખતે 77માં સ્વતંત્રતા દિવસના (15 August 2023) અવસર પર વડાપ્રધાન મોદી 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. આ પહેલા, જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, તેમણે દર વર્ષે સ્વતંત્રતા દ?...