શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ યોજાયો
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં ગાંધીનગરના લોક ભવન ખાતે 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ ભવ્ય રીતે યોજ?...
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ
સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વર?...
ઉત્તરાખંડની તમામ શાળાઓમાં રોજ ભગવદ્ ગીતા શ્લોક પાઠ ફરજિયાત, સીએમ ધામીનો મોટો નિર્ણય
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (21 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રતિદિન ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ અનિવાર્ય ?...
વડા પ્રધાને રશિયન રાષ્ટ્રપતિને ભેટ કરી ભગવદ્ ગીતા, પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી કે તેમની પાસે મોદી છે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આપેલા વર્લ્ડ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લે હૃદયથી પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું કે “મોદી દબાણમાં ઝૂકનારા માણસ નથી,” અન?...
ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ...
UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવ?...
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે ભાગવત કથા
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. મહુવા પાસેનાં કોટિયામાં સદ્દગુરુ સેવા આશ્રમમા...
ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો આપ્યો બોધ
સંત નગા લાખા ઠાકર મંદિર બાવળિયાળીમાં ભાગવત કથા ગાનમાં ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો બોધ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરવ?...
ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે
બાવળિયાળી સંત નગાલાખા બાપા ઠાકર મંદિર તીર્થ સ્થાનમાં શ્રીમદ ભાગવત કથા ગાન કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે. ઠાકરધામમાં ?...
કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી FBIના ડિરેક્ટર તરીકે શપથ લીધા, આણંદ સાથે છે ખાસ કનેક્શન
ભારતીય મૂળના કાશ પટેલે અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી FBIના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શનિવારે (22મી ફેબ્રુઆરી) આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લ?...